ભાગલપુર સ્ટેશનની સામે સુજાગંજ લત્તામાં શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું દેરાસર છે. મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી અને બંને બાજુ શ્રી મલ્લીનાથ અને નમિનાથ પ્રભુની મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે. મલ્લીનાથ અને નમિનાથ પ્રભુના પ્રાચીન પાદુકાજી પૂર્વ મિથીલામાં બંને પ્રભુના જનમાદી કલ્યાણકોની સ્મૃતિમાં સ્થાપન કરેલ, પરંતુ આજે તે તિર્થનો વિચ્છેદ હોવાથી આ બંને પાદુકા અહીં દેરાસરમાં પધરાવેલ છે.આ તીર્થમાં ધર્મશાળાની પણ વ્યવસ્થા છે.
આ નગરની રેશમી શાલો અને ચાદરો દુર સુધી પ્રખ્યાત છે. ભાગલપુરમાં રેલ્વે સ્ટેશન પણ છે.
આ નગરની રેશમી શાલો અને ચાદરો દુર સુધી પ્રખ્યાત છે. ભાગલપુરમાં રેલ્વે સ્ટેશન પણ છે.
Post a Comment
Note: only a member of this blog may post a comment.