ગુણિયાજીથી ક્ષત્રીયકુંડ જતા માર્ગમાં આ ગામ આવે છે. ક્યુલ સ્ટેશન અને જમુઈથી આ ગામ 19 કિ.મી. દુર છે. ભૂતકાળમાં આ ગામનો ભવ્ય નગરરૂપ ઠસ્સો હતો. નવામાં શ્રી સુવિધિનાથ ભગવાનના ચાર કલ્યાણકો (ચ્યવન ,જન્મ,દીક્ષા અને કેવળજ્ઞાન)થી આ ભૂમિ પવિત્ર બની છે.
ગામમાં શ્રી સુવિધિનાથ ભગવાનનું નુતન જિનાલય છે. જેનો જીર્ણોદ્ધાર કલકત્તા નિવાસી દાનવીર શ્રી તારાબેન કાંકરિયા તરફથી કરાયેલ છે. બાજુમાં 18 સે.મી.ના શ્યામ રંગના પગલા છે.
Post a Comment
Note: only a member of this blog may post a comment.