ચાર ગતિઓમાં ભમતા જીવનાં છ લક્ષણો

Thursday 29 November 20120 comments

  1. જે પૂર્વભવમાં મનુષ્ય હોય :- 
    1. સુભાંગી હોય 
    2. મીઠા વચન વાળો હોય
    3. દાતાર હોય
    4. સરળ હોય
    5. ચતુર હોય 
    6. ચતુરની પ્રીતિ કરાવનાર હોય. (હૃદય માંથી જીવ જાય તો મનુષ્યગતિ થાય)
  2. જે પૂર્વભવમાં દેવ  હોય :- 
    1. .સત્યવાદી
    2.  દેવ-ગુરૂનો ભક્ત
    3. .ધનવાન 
    4. રૂપવાન 
    5. પંડિત 
    6. પંડિતોની પ્રીતિ કરાવનાર હોય. (મુખમાંથી જીવ જાય તો દેવગતિ થાય)
  3. જે પૂર્વભવમાં તીર્યંચ  હોય :-
    1. લોભી હોય
    2. કપટી હોય
    3. જુઠ્ઠોહોય
    4. અતિક્ષુધાળુ (ભૂખ્યો) હોય
    5. મુર્ખ હોય
    6. મુર્ખ સાથે પ્રીતિ કરનાર (જાંઘ માંથી જીવ જાય તો તિર્યંચ થાય).
  4. જે પૂર્વભવમાં નારકી  હોય:-
    1. કાળો હોય 
    2. ક્લેશી હોય
    3. રોગી હોય
    4. અતિભયશીલ હોય
    5. અતિ આરંભી (ભોગી) હોય 
    6. કષાયી (ક્રોધી) હોય
(પગમાંથી જીવ જાય તો નરકગતિ થાય અને સંપૂર્ણ શરીરમાંથી જીવ જાય તો સિદ્ધગતિ પામે).
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger