- જે પૂર્વભવમાં મનુષ્ય હોય :-
- સુભાંગી હોય
- મીઠા વચન વાળો હોય
- દાતાર હોય
- સરળ હોય
- ચતુર હોય
- ચતુરની પ્રીતિ કરાવનાર હોય. (હૃદય માંથી જીવ જાય તો મનુષ્યગતિ થાય)
- જે પૂર્વભવમાં દેવ હોય :-
- .સત્યવાદી
- દેવ-ગુરૂનો ભક્ત
- .ધનવાન
- રૂપવાન
- પંડિત
- પંડિતોની પ્રીતિ કરાવનાર હોય. (મુખમાંથી જીવ જાય તો દેવગતિ થાય)
- જે પૂર્વભવમાં તીર્યંચ હોય :-
- લોભી હોય
- કપટી હોય
- જુઠ્ઠોહોય
- અતિક્ષુધાળુ (ભૂખ્યો) હોય
- મુર્ખ હોય
- મુર્ખ સાથે પ્રીતિ કરનાર (જાંઘ માંથી જીવ જાય તો તિર્યંચ થાય).
- જે પૂર્વભવમાં નારકી હોય:-
- કાળો હોય
- ક્લેશી હોય
- રોગી હોય
- અતિભયશીલ હોય
- અતિ આરંભી (ભોગી) હોય
- કષાયી (ક્રોધી) હોય
(પગમાંથી જીવ જાય તો નરકગતિ થાય અને સંપૂર્ણ શરીરમાંથી જીવ જાય તો સિદ્ધગતિ પામે).
Post a Comment
Note: only a member of this blog may post a comment.